જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, જૂનાગઢ ખાતે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રી પ્રતિભાબેન નાગ્રેચા એ ધ્વજવંદન કર્યું હતું. આ સમયે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)