ભાવનગરના વકીલ ઓમદેવસિંહ ગોહીલ ના DNA રાજકોટ અગ્નીકાંડ મા થયા મેચ

ભાવનગરના વકીલ ઓમદેવસિંહ ગોહીલ ના DNA રાજકોટ અગ્નીકાંડ મા થયા મેચ

ભાવનગરઃ

ટી.આર.પી. ડેથ ઝોનમાં ૨૪ કલાક બાદ ૩૦ થી વધુ ડેડ બોડી ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી ત્યાર બાદ પણ ઘણા બધા લોકો ના પરીવારજનો મિસંગ હતા તેમાં FSL ટીમ દ્વારા DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો

જેમાં ભાવનગર ના વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ના DNA મેચ થયા છે .

 

ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના રાજકોટ વેકેશન માણવા ગયા હતા જેમાં ગઈકાલે તેઓ તેમના માતા , બનાવી , ભાણિયો તેમજ પરિવારજનો સાથે TRP માં ગયા હતા , હોનારત બાદ તેમના બનેવી વરેન્દ્રસિંહ જાડેજા , તેમનો ભાણિયો ધર્મરાજસિંહ જાડેજા અને ઓમદેવસિંહ ગોહીલ અગ્નિ કાંડ નો ભોગ બન્યા હતા

સમાચાર મળતાં વકીલ મંડળમા શોક ની લાગણી છવાઈ હતી

અહેવાલ- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)