વેરાવળમાં શાશ્વત આઈ સી યુ હોસ્પીટલ નો શુભારંભ ડો સિદ્ધાર્થ બારાડ દ્વારા દર્દી દેવો ભવ ને સાર્થક કરવા પ્રયત્નશીલ.

ગીર સોમનાથ

ગીર સોમનાથ વેરાવળ શહેર માં ૨૪×૭ દીવસ ગંભીર દર્દો નુ સચોટ નિદાન માટે વેરાવળ માં શાશ્વત આઈ સી યુ હોસ્પીટલ નો શુભારંભ ડો સિદ્ધાર્થ બારાડ દ્વારા દર્દી દેવો ભવ ને સાર્થક કરવા પ્રયત્નશીલ પ્રયાસ સાથે ભવ્ય શુભારંભ થયેલ જેમા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ જેમા હાર્ટ એટેક બી,પી ડાયાબીટીસ ડેન્ગ્યુ કીડીની ના રોગ નુ નિદાન સારવાર સહીત આઈ સી યુ હોસ્પીટલ કાર્યરત થતા ગંભીર રોગો ના દર્દી ઓને સારવાર માટે રાજકોટ અમદાવાદ જવા ની નોબત હવે નહી આવે તેવું ડો સિદ્ધાર્થ બારડ સાહેબ દ્વારા જણાવેલ હતું

અહેવાલ :- દીપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)