અટલાદરા બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પુર ગ્રસ્ત લોકોની વ્હારે..

જૂનાગઢ

ગુજરાત રાજ્ય માં અત્યારે સર્વત્ર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હરહંમેશ સેવા માં તત્પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અગ્રેસર હોય છે તે મુજબ અટલાદરા વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા સહાય નું કાર્ય અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નાં સાધુ સંતો સેવકો દ્વારા ૨૦ હજાર ફુડ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવેલ તથા ૫૦૦૦ અસરગ્રસ્તો માટે ખીચડી તૈયાર કરી જમાડવામાં આવેલ છે તેમ જાણવા મળ્યું છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)