કારગીલ વિજય દીવસ નીમીત્તે નોબલ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

આજે કારગીલ વિજય દીવસ નિમિતે જુનાગઢ નોબલ યુનિવર્સિટી ખાતે ભારત દેશ માટે જે જવાનો એ બલિદાન આપ્યું હતું તેમને યાદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા રાજકોટ નાં ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ જુનાગઢ શહેર ના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા શ્રી નીલેશભાઈ ધુલેશિયા,પુનિતભાઈ શર્મા પાર્થભાઈ કોટેચા એ ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું , મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ઉપસ્થિત રહી કારગીલ વિજય દિવસ ને યાદગાર બનાવ્યો હતો ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)