ખાખી મઠી, રામજી મંદિર,જૂનાગઢ મેંદરડા ખાતે ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

મેંદરડા

ખાખી મઢી, રામજી મંદિર, મેંદરડા ખાતે દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ આગામી તા.૨૧/૭/૨૪ ને રવિવારના ના રોજ ગુરૂપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

સવારના ૭-૦૦ વાગ્યાથી ગુરુ પાદુકા પૂજન પછી હાલના મહંતશ્રી સુખરામદાસ બાપુ નું સેવકો દ્વારા ગુરૂ પૂજન કરવામાં આવશે, પ્રવચન ૧૧.૦૦ કલાકે તેમજ બપોરે ૧૨.૩૦ કલાકે ભોજન પ્રસાદ અને સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમ તેમના સેવક ગણ તરફથી જણાવવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)