ખેડબ્રહ્મા ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ ખેરોજ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ.

સાબરકાંઠા

સાબરકાંઠાના  ખેડબ્રહ્મામાં અમોકેશા હર્બલ કેર અને દ્વારકાધીશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ખેરોજના વિદ્યાર્થીઓએ દેશપ્રેમની ભાવના સાથે તિરંગો લહેરાવ્યો હતો. અને સાથે જ પર્યાવરણના સંવર્ધન માટે દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું .’ગ્રીન અગેન’ના નારા સાથે, અમોકેશા હર્બલ કેરે પ્રકૃતિની સુરક્ષા અને સમુદાયની આરોગ્યસલાહ માટે પ્રતિબદ્ધતા દર્શાવી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (સાબરકાંઠા)