ગાંધીનગર જીલ્લા બજરંગદળ દ્વારા રાષ્ટ્રપતિના નામે પ્રશાસનને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું

ગાંધીનગર જીલ્લા

જમ્મુ કાશ્મીરમાં ઘાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્રારા બસ ને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ૧૦ શ્રઘ્ધાળુઓ ને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે જેના વિરોધમાં બજરંગ દળ ગાંધીનગર જીલ્લા દ્રારા દિનાંક 12 જુને આખા દેશભરમાં થનારા વિરોધ પ્રદર્શન માં ભાગ લઈ મહામહિમ શ્રી રાષ્ટ્રપતિના નામે પ્રશાસન ને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

અહેવાલ – જગદીશ યાદવ (ગાંધીનગર જીલ્લ)