ગિર સોમનાથ જિલ્લાના સરસ્વતી લિંક કેનાલ થશે અપગ્રેડ

ગીર સોમનાથ

પ્રધાનમંત્રીને રજુઆત થતાં સિંચાઈ વિભાગ હરક્ત માં આવ્યું છે.
14 ગામના ખેડૂતોના હિતમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેરે રજુઆત કરી હતી..
દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે.સિંચાઈ વિભાગ ની તાંત્રિક ટીમે સર્વે કર્યો..3.90 કરોડના ખર્ચના અંદાજ સાથે સરકારમાં દરખાસ્ત કરાઈ .14 ગામના સેંકડો ખેડૂતોની 680 હેકટર જમીનને લાભ મળશે

અહેવાલ: દિપક જોષી (ગિર સોમનાથ.પ્રાચી)