ગીર સોમનાથમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તા 17/9/2024, ના 74 જન્મ દિવસ નિમિતે એમના દીર્ઘ આયુષ્ય અને નિરોગી આયુષ્ય માટે મૃત્યુંજય મંત્ર નો યજ્ઞ તથાવુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.

ગીર સોમનાથ

ગીર સોમનાથના ગોરખમઢી ગામે ગોરખનાથ ભગવાન સાનિધ્યમાં આજરોજ આપડા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તા 17/9/2024, ના 74 જન્મ દિવસ નિમિતે એમના દીર્ઘ આયુષ્ય અને નિરોગી આયુષ્ય માટે મૃત્યુંજય મંત્ર નો યજ્ઞ તથા વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી ટપુભાઈ વાજા તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ ખૂટડ તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી તથા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ પરમાર મહંત શ્રી મહેશ નાથ બાપુ નવાગામના સરપંચ શ્રી પ્રતાપભાઈ બામણીયા ઉબરી ગામના સરપંચ ભગવાનભાઈ પંપાણીયા ખાંભા ગામના સરપંચ સંજયભાઈ ડોડીયા આણંદપુરા ગામના સરપંચ ધાનાભાઈ બાંભણિયા તથા આજુબાજુના દરેક ગામના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા યજ્ઞમાં આહુતિ આપેલ અને વૃક્ષારોપણ કરેલ હતો આ યજ્ઞના તમામ ખર્ચના દાતા ગીર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી બહાદુરસિંહભાઈ ગોહિલ હતા જે તસવીરમાં જણાય છે.

અહેવાલ:- દીપક જોષી (પ્રાચી ગીર સોમનાથ)