જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ થી દ્વારકા પગપાળા યાત્રાનો પ્રારંભ.જેમાં ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી મા આજરોજ મોક્ષ પીપળે પાણી રેડીને ધન્યતા અનુભવી.

સોમનાથ

વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી પોરબંદર થઈ ને દ્વારકા સંઘ જશે જાફરાબાદ તાલુકાનામિતિયાળા ગામ થી દ્વારકા પગપાળા યાત્રા નો પ્રારંભ પગપાળા યાત્રા ૨૦૧૧થી શરૂ કરેલ આ યાત્રા સતત 14 મી વખત. પગપાળા યાત્રા પ્રારંભ જે જાફરાબાદ તાલુકાના ગામ મિતિયાળા થી દેવભૂમિ દ્વારકા જવા માટે દર વખતની જેમ આ વખતે પણ પગપાળા પ્રવાસ જાફરાબાદ થી દ્વારકા પગપાળા યાત્રા પ્રારંભ જેમા મનુભાઈ બાંભણીયા, અરજણભાઇ ભીલ, નારણભાઈ કરશનભાઈ સાંખટ, સામતભાઈ બાંભણીયા, નરશીભાઈ બાંભણીયા, ધીરુભાઈ જાદવ, સામતભાઈ ગુજરીયા,સહિત ના લોકોએ પગપાળા યાત્રા કરેલ જેમા આજરોજ પ્રાચી મા આવેલ મોક્ષ પિપળે પાણી રેડીને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વહેલી સવારે પગપાળા દ્વારકા જવા નિકળેલ હતા

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)