જુનાગઢ ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશિયલ ગૃપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નું આયોજન.

જૂનાગઢ

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશિયલ ગૃપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેની શરૂઆત આજે તા.૩/૧૦/૨૪ ને ગુરૂવાર ના રોજ રાત્રિના ૦૯:૦૦ કલાકે, ઝાંઝરડા ચોકડી રોડ, ખલીપુર ચોકડી પાસે, દેશી પકવાન ની બાજુમાં વિવાહ ફાર્મ, જુનાગઢ ખાતે થશે, જેમનું દીપ પ્રાગટ્ય જૂનાગઢની વિવિધ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો તથા પ્રજ્ઞાચક્ષુ બાળકોના હાથે કરવામાં આવનારૂ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)