જુનાગઢ ગિરનાર પર્વત અંબાજી મંદિરે ઇલેવન કેવીનું લોકાર્પણ કરાયું.

જૂનાગઢ

રાજ્યના નાણામંત્રી અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા પ્રદીપભાઈ ખીમાણી, જ્યોતિબેન વાછાણી સહિતના મહાનુભાવો pgvcl ના અધિકારીઓશ્રી ભીમાણી માણાવદરિયા વગેરે હાજર રહ્યા હતા મંદિરના મહંતશ્રી તનસુખ ગીરીબાપુ ની હાજરી માં માતાજીની પૂજા અર્ચના અને આરતીના દર્શન કર્યા હતા અને પૂજ્ય બાપુ દ્વારા મંત્રીશ્રી અને મહાનુભાવોને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપ અર્પણ કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)