જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શમૉના નિવાસસ્થાને પુનિતભાઇએ તિરંગો લહેરાવ્યો.

જુનાગઢ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શમૉના નિવાસસ્થાને પુનિતભાઇએ તિરંગો લહેરાવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઇ ચાદેગરા કોર્અપોરેટર અરવિંદભાઈ ભલાણી ઉપાધ્યક્ષ ભરતભાઈ બાલસ વિજયસિંહ ઝાલા પ્રવિણભાઈ વાઘેલા મીડિયા કન્વિનર સુરેશભાઈ પાનસુરીયા ચેતનભાઈ ગજેરા વોડૅ પ્રમુખ અરજણભાઈ સોલંકી મહિલા મોરચા મહામંત્રી ભાવનાબેન વ્યાસ મિલનભાઈ ભટ્ટ, રેનિશ ભટ્ટી, યોગેશ જેઠવા, પ્રિન્સ હુણ, પિયુષભાઈ, અજય સોમાણી, કેતન નાંઢા, પિયુષ ગઢવી, યશ ગરચર, ભાવેશ નંદા, હરેશભાઈ, ગીતાબેન મહેતા, શારદાબહેન કોટડીયા, જીજ્ઞાબેન, આરતીબેન વાઘેલા, હિનાબેન જેતપરિયા, કિરણબેન હેજમ, મીનાબેન મહેતા, હિનાબેન મકવાણા, સાક્ષીબેન તથા સંગઠન હોદેદારો કોપોરેટરશ્રીઓ વિવિધ મોરચા પ્રમુખ વોડૅ પ્રમુખ મહામંત્રી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહાનગર પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા એ આપ સૌ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ દેશભક્તિના રંગે રંગાઓ એવી નમ્ર વિનંતી કરી હતી તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)