જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી.

જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે આજ તા.૦૨/૧૦/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૦૭:૧૫ કલાકે ગાંધીચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી એ.એસ. ઝાંપડા, આસિ. કમિશનર જયેશભાઈ વાજા, શ્રી પ્રદીપભાઈ ખીમાણી, અલ્કેશભાઈ ગુંદાણીયા, લીલાભાઇ પરમાર, મુન્નાભાઈ તેમજ મહાનગરપાલિકા, જુનાગઢના કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શહેરી જનોની ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)