જુનાગઢ રેન્જ ડી. આઈ.જી.પી દ્વારા સાલ ઓઢાડી સન્માનને કરાયું

ગીર સોમનાથ

વેરાવળ સોમનાથ ના શ્રી રામ મંદિર ઓડીટોરીયમમાં મા જુનાગઢ રેન્જ ડી.આઈ. જી.પી નિલેશ જાજડીયા સાહેબ દ્વારા ફિશરમેન અવેરનેસ તેમજ સન્માન નો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જે અગાઉ વેરાવળ બંદર મા હેરોઈન નુ સવથી મોટો જથ્થો પકડી પાડવા મા મહત્વ નો ભાગ ભજવ્યો હતો એવા સાહસિક કુહાડા બંધુઓ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા નુ ખાસ ફરી વખતે જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી.નિલેશ જાજડીયા સાહેબ દ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું તેમજ કુહાડા બંધુ દ્વારા જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. પી નિલેશ જાજડીયા તેમજ ગીર સોમનાથ જિલ્લા એસ.પી.મનોહરસિંહ જાડેજા સાહેબ ને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમારો ને તમામ અવેરનેસ વિષે માહિતી આપી હતી આ કાર્યક્રમ મા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ખિમજીભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ભિડીયા સમસ્ત ખારવા સમાજ ના પટેલ છગનભાઈ દરી ભિડીયા સમસ્ત કોળી સમાજ ના પટેલ તેમજ માછીમાર મહામંડળના પ્રમુખ જયંતી ભાઈ સોલંકી રમેશભાઈ ડાલકી લક્ષ્મીકાંતભાઈ સોલંકી ગોપાલભાઈ ફોફંડી બાબુભાઈ આગયા હિરાભાઈ વધાવી જાલેશ્વર મછયારા સમાજ ના તમામ પટેલ શ્રીઓ હિરાકોટ ના પટેલ શ્રીઓ સુત્રાપાડા ખારવા સમાજ તેમજ કોળી સમાજ ના પટેલ શ્રીઓ ધામરેજ ખારવા સમાજ ના પટેલ હસમુખભાઈ આજણી ઘોઘલીયા ખારવા સમાજ ના પટેલ રામભાઈ મૂળદ્વારકા ખારવા સમાજ ના પટેલ પવનભાઈ મુળદ્વારકા સમસ્ત કોળી સમાજ ના પટેલ શ્રીઓ કોટડા માછીમાર અગ્રણી બાબુભાઈ સોમાભાઈ માધવાડ સમસ્ત કોળી સમાજ ના પટેલ શ્રીઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ બોટ માલિકો તમામ ટંડેલ તમામ ખલાસીઓ આ કાર્યક્રમ મા ખાસ હાજર રહેલા સાથે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા તમામ લોકો અપીલ કરી કે જે રીતે ગીર સોમનાથ જિલ્લાના માછીમારો મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડ ને સહકાર આપે છે તેના થી વધુ મહેનત કરી અને આપણા દરિયા ની સુરક્ષા ને મજબૂત બનાવવા માંટે મદદરૂપ થશે તેવી ખાતરી આપી હતી આ કાર્યક્રમ મા જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. પી નિલેશ જાજડીયા સાહેબ ગીર સોમનાથ જિલ્લાના એસ.પી.મનોહરસિંહ જાડેજા ડી.વાય.એસ.પી.વી.આર. ખેંગાર સાહેબ સિટી.પી.આઈ ગૌસ્વામી સાહેબ એસ.ઓ જી.પી.આઈ.ગઢવી સાહેબ મરીન પોલીસ પી.આઈ.ઝાલા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમારો નો આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ – દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)