જૂનાગઢની નજીક માં ટુંક સમયમાં શ્રી પરશુરામ ધામ બનશે.

જુનાગઢ

આગામી સમયમાં જુનાગઢ શહેર નજીક સમસ્ત 84 બ્રાહ્મણ જ્ઞાતિ માટે ભવ્ય પરશુરામ ધામ બનવા જઇ રહયુ છે, તે અનુસંધાને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ના પ્રમુખશ્રી તેમજ જુનાગઢ બાર એસોસિયેશન ના પ્રમુખશ્રી જયદેવભાઇ જોષી ( દકા ભાઇ) એ ખુશી વ્યક્ત કરી સૌના સાથ સહકાર ની અપેક્ષા થી ભવ્ય થી ભવ્ય પરશુરામ ધામ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)