જૂનાગઢમાં શ્રીમતી પ્રિતીબેન મૌલિકભાઈ જોશીએ પીએચ.ડી. ની ડીગ્રી હાંસલ કરી શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ નું ગૌરવ વધાર્યુ.

જૂનાગઢમાં શ્રીમતી પ્રિતીબેન મૌલિકભાઈ જોશીએ પીએચ.ડી. ની ડીગ્રી હાંસલ કરી શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ નું ગૌરવ વધાર્યુ.

જૂનાગઢ

જૂનાગઢ માણાવદર ના શ્રી મધુભાઈ વિધાશંકર જોશી ના પુત્રવધુ શ્રીમતી પ્રિતીબેન મૌલિકભાઈ જોશી એ ચિલ્ડ્રન’સ રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે “ઈલેક્ટ્રીક એન્ડ ડિઈલેક્ટ્રીક પ્રોપર્ટી ઓફ ડોપેડ ઓક્સાઈડ મટીરીયલ ફોર પોટેનસિયલ એપ્લિકેશન.” વિષય ઉપર ડો.નિમિષ વસોયા, એસોસિયેટ પ્રોફેસર ના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ની ડીગ્રી હાંસલ કરીને જોશી તથા ઓઝા બંને કુટુંબ ની સાથે શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ નું નું ગૌરવ વધાર્યુ છે, અ.સૌ.પ્રિતીબેન ઉપર અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

 

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)