જૂનાગઢ ખાતે આજરોજ પર્યાવરણ દિન નિમિત્તે રોપ વિરણ કરાયું..

જૂનાગઢ

જૂનાગઢ અવધૂત આશ્રમ ના મહંત શ્રી મહાદેવગીરી બાપુ દ્વારા કૃષિ યુનિવર્સિટી ના ગેઇટ પાસે રોપાવીતરણ કરવામાં આવ્યું

જૂનાગઢમાં ભવનાથ સ્થિત આવેલ અવધુત આશ્રમના મહંતશ્રી મહાદેવ ગીરી બાપુ દ્વારા પર્યાવરણ જતન માટે આજે પર્યાવરણ દિન નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ના એ.ટી.એમ. ગેઈટ પાસે સવારથી નિ:શુલ્ક રોપા વિતરણ નું સેવાભાવી કાર્ય કરવામાં આવેલ છે. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે.

અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ ( જૂનાગઢ)