જૂનાગઢ પંજુરીઆઈ કલેક્શન સેન્ટર દ્વારા 160 માં ચક્ષુદાન થી 360 લોકોને દ્રષ્ટિ મળી.

જુનાગઢ

પંજુરી આઇ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા નીરૂબેન સુરેશભાઈ રૂપારેલીયા નું 160 મું ચક્ષુદાન ડોક્ટર સુરેશ ઉંજીયા સાહેબ અને ગીરીશ મશરૂ એડવોકેટ એ સ્વિકારી સકીલ ભાઇ હાલેપોત્રા રાજકોટ મેડીકલ કોલેજ ને પહોંચાડવા રવાના થયા આ સેવા જુનાગઢ શહેર માટે 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ છે મોબાઇલ નંબર 98259 35075 જુનાગઢ આ 160 માં ચક્ષુદાન થી 320 વ્યક્તિ ને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલ છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)