જૂનાગઢ પંજુરી આઈ કલેક્શન સેન્ટર દ્વારા 162 મુ ચક્સુ દાન કરવામાં આવ્યું.

જૂનાગઢ

પંજુરી આઇ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા 162 મું ચક્ષુદાન મનહલાલ લાલજી લાખાણી નું ડોક્ટર સુરેશ ઉંજીયા સાહેબ અને ગીરીશ મશરૂ એડવોકેટ એ સ્વિકારી સકીલ ભાઇ હાલેપોત્રા રાજકોટ મેડીકલ કોલેજ ને પહોંચાડવા રવાના થયા આ સેવા જુનાગઢ શહેર માટે 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ છે મોબાઇલ નંબર 98259 35075 જુનાગઢ છે આ ચક્ષુદાન થી 324 વ્યક્તિ ને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલ છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)