પ્રાચીતીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ.

ગીર સોમનાથ

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સમસ્ત માધવરાય ગલી ના વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત માધવરાય ગલી ના વેપારી દ્વારા વરૂણદેવને રીઝવવા માટે કથા કરવામાં આવી હતી બપોર પછી સમસ્ત વેપારીઓ દ્વારા ધંધા રોજગાર દુકાનો બંધ રાખી આ કથામાં જોડાયા હતા.આ સત્યનારાયણ ભગવાનની કથા મા શાસ્ત્રી રસિકભાઈ મહેતા દ્વારા રસપાન કરાવતા આ આવ્યું હતૂ

અહેવાલ :- દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)