ભારતના શ્રમ અને રોજગાર યોજનાના મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયએ સોમનાથના દર્શન કર્યા

સોમનાથ

ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી.શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ મંત્રીશ્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરેલ.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)