ભેંસાણ ના મેંદપરા ના રામ મંદિર ખાતે યોગ શિબિર નુ આયોજન કરાયું જેમાં વિશ્વ હદય દિવસ ની ઉજવણી કરાઇ.

જૂનાગઢ

જૂનાગઢ ના ભેંસાણ ના મેદપરા ના રામજી મંદિર ખાતે ગામે ગુજરાત યોગબોર્ડ દ્વારા એક રદય રોગ ની શિબિર નું આયોજન કરાયું જે આજે ગાંધી જન્તી પણ હોય જેની સાથે સાથે સુંદર મજાની હૃદય રોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યોગ ગુરુ ચેતના બેન ગજેરા તમામ બહેનો ને માહિત ગાર કરાયા હતા આ સાથે યોગ સિક્સક શ્રી હીનાબેન અને નીતાબેન બંને એ મહિલા ઓ ને એક મહિના થી યોગ કરવી રહ્યા છે ને હજી એક મહિના સુધી યોગ કરાવશે જેમાં ખૂબ જ સુંદર યોગ ટ્રેનિંગના વર્ગો ચલાવી રહ્યા છે જેમાં

35 જેટલી બહેનોએ ભાગ લીધો અને તેઓને હૃદય રોગ થવાના કારણ અને તેના યોગી આયુર્વેદિક નિવારણો સમજાવ્યા જેમાં સી. આર. પી. સ્ટ્રીમ ની પ્રેક્ટીકલ કરીને બતાવી જેમાં બહેનોને ખૂબ આનંદ આવ્યો બહેનો યોગના દરેક વિષય જાણવા માટે બહેનો આતુર છે તેઓ નિયમિત યોગ વર્ગમાં આવશે એવું વચન આપ્યું હતું અને જણાવ્યું કે ગામ ની બહેનો અને આજુ બાજુ ના ગામની બહેનો પણ ભાગ લઈ સકે છે.

આહેવાલ :- કાસમ હોથી (ભેસાણ)