માંગરોળ તાલુકાના રૂદલપુર ગામ તિરંગા યાત્રા પગપાળા ચાલીને ધર ધર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

જૂનાગઢ

માંગરોળ તાલુકાના રુદલપુર ગામમાં પ્રદેશ ભાજપ માલધારી સેલ સદસ્ય શ્રી ભગવાનભાઈ મોરી એ પ્રદેશ ભાજપ ની અને જુનાગઢ જીલ્લાના ભાજપ ની સુચનાઓ મુજબ હર ધર તિરંગા યાત્રા ના સ્વરૂપ માં રૂદલપુર મુકામે યોજાયેલ તેમા ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ શ્રી કાળુભાઈ દરબાર તથા ગામના અગ્રણીઓ એ ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હર ઘર તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા ના નાદ સાથે આ પ્રસંગ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં આવેવ જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ ની સુચનાઓ નું અમલીકરણ કરવામાં આવ્યું હતું

અહેવાલ -જગદીશ યાદવ (જૂનાગઢ)