સુરત, 24 ફેબ્રુઆરી 2025 – સુરતના લસકાણા ક્ષેત્રમાં આજે ભયાનક અકસમાત સર્જાયો, જેમા પૂરપાટ ઝડપથી કાર ચાલકે બે બાઇકચાલકોંને ઉડાવ્યા. કાર રોડ પરથી BRTS લેનમાં ઘૂસી પલટી મારી ગયી.
મુખ્ય સ્થિતિયો:
✔ સ્થળ: લસકાણા, સુરત✔ ઘટના: બેફામ કાર ડ્રાઇવિંગના કારણે ભયાનક અકસમાત
✔ ઇજાગ્રસ્ત: 3 ગંભીર તરીકે ઇજાગ્રસ્ત
✔ મૃતકો:
રાજેશ મનસુખભાઇ ગજેરા (32 વર્ષ) – સરવાર દરમિયાન મોત
શોભના બેન મનસુખભાઇ ગજેરા – ટૂંકી સરવાર બાદ મોત
મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા (48 વર્ષ) – ઘટના સ્થળેજ મોત
🚔 કાર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલિસના હવાલે સોંપ્યો📌 લસકાણા પોલિસ ઘટનાની વધુ તપાસ હાથ ધરી
🙏 મૃતકોની શ્રદ્ધાંજલી અને ઇજાગ્રસ્તોંની ત્વરિત સ્વસ્થતા માટે પ્રાર્થના 🙏
📢 અહેવાલ: સુરત પ્રતિનિધિ