સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જૂનાગઢ મહાનગર દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની સફાઈ કરવામાં આવી.

જુનાગઢ

આજરોજ શહીદોની પ્રતિમા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર-4 પાદર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્વચ્છતા કરવામાં આવેલી આ તકે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, ઉપપ્રમુખ ભરતભાઈ બાલસ પુવૅ કોપોરેટર ઘમૅશભાઈ પોશીયા ગોપાલભાઈ રાખોલીયા કુસુમબેન અકબરી પ્રવિણભાઈ અકબરી વોર્ડ પ્રમુખ અરવિંદભાઈ રામાણી જય સુવાગીયા ચેતનભાઈ ગજેરા ભાવેશ કયાડા મહાનગર સંયોજક કેવિનભાઈ અકબરી તથા વોર્ડ સંયોજક મિત્રો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)