📢 જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે 🚀

📅 તા. 29/03
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે તા. 29 માર્ચ ના રોજ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

🏆 કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:

સેવા સેતુ કાર્યક્રમ – સરકારી યોજનાઓના લાભો અને પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ
મેડિકલ કેમ્પ – 9 નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તબીબી સારવાર
દિવ્યાંગ સાધન સહાય વિતરણ – એલીમ્કો કંપની દ્વારા એસબીઆઈ અને સીએસઆર ફંડમાંથી સાધનોનું વિતરણ
વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ

🕘 સમય અને સ્થળ:

📍 સ્થળ: પટેલ સમાજ, પાદર ચોક, મેંદરડા
🕘 સમય: સવારે 9:00 વાગ્યે થી આરંભ

🎯 મહાનુભાવોનું ઉપસ્થિત રહેશે:

👤 કેન્દ્રીય મંત્રી:
➡️ ડૉ. મનસુખ માંડવીયા (શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ)

👤 વિશેષ અતિથિ:
➡️ હરેશભાઈ ઠુંમર (જિલ્લા પંચાયત પ્રમુખ, જૂનાગઢ)
➡️ અરવિંદભાઈ લાડાણી (માનાવદરના ધારાસભ્ય)
➡️ જયકિશનભાઈ માકડીયા (તાલુકા પંચાયત પ્રમુખ, મેંદરડા)

🌟 વિશેષ તથ્યો:

👉🏻 13 ગામોના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.
👉🏻 મેડિકલ કેમ્પમાં વિવિધ રોગોની તપાસ અને તબીબી સલાહ આપવામાં આવશે.
👉🏻 દિવ્યાંગજનોને ત્રિપાઈ, વ્હીલચેર અને હિયરિંગ એઈડ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવશે.
👉🏻 તાત્કાલિક સરકારી યોજનાઓના લાભો મેળવવાની તક.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ