BAPS સંસ્થા ના વડાશ્રી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં જૂનાગઢ ખાતે આગમન સમયમાં ફેરફાર

જૂનાગઢ

BAPS સંસ્થા ના વડાશ્રી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢ ના આંગણે આવતી કાલે તા. 01/10/2024 ના સાંજે ૭.૦૦ કલાકે પધારવાના હતા તેમાં ફેરફાર થયો છે, અને હવે સવારે ૧૧.૦૦ કલાકે આગમન થશે અને તા.૧/૧૦/૨૪ થી ૧૩/૧૦/૨૪ સુધી જૂનાગઢ ખાતે રોકાણ છે તો સર્વે ને સહ પરિવાર મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે પધારવા કોઠારી સ્વામીશ્રી ધર્મ વિનયદાસજી સ્વામી તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)