ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ બાબા બૂઢા અમરનાથ જવા રવાના.

ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના કાર્યકર્તાઓ તારીખ  ૪-૮-૨૪ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં જશોદા પ્રેસ  આગળ એકઠા થઈ સાંજે બાબા બુઢા અમરનાથ યાત્રાએ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. આ કાર્યકર્તાઓને કંકુ ચોખા થી તિલક કરીને જય શ્રી રામના નારા બોલાવીને ભારત માતાકી જય બોલાવી બાબા અમરનાથ જય કારા સાથે યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સમયે ખેડબ્રહ્મા જિલ્લાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે કાર્યકર્તાઓના વાલીઓ પણ તેમને  વળાવવા માટે આવ્યા હતા.

અહેવાલ :- ગુજરાત બ્યુરો