જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણની વેચાણ માટે ઓનલાઈન નોંધણી
📅 આરંભ: ૨૭/૦૩/૨૦૨૫
📅 છેલ્લી તારીખ: ૦૭/૦૪/૨૦૨૫
🌐 ઓનલાઈન અરજી: www.jau.in
કઈ જાત માટે છે નોંધણી?
🌱 મગફળી:
- GJG-22 (ટ્રુથફૂલ)
- GJG-32 (સર્ટીફાઈડ/ ટ્રુથફૂલ)
🌱 સોયાબીન:
- GS-4 (ટ્રુથફૂલ)
આરઝી અંગે ખાસ નોંધ
✅ કોઈ એક પાક માટે એક જાતનું બિયારણ પસંદ કરી શકાય
✅ મંજુર થયેલ અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે
✅ બિયારણ વિતરણ માટે યુનિવર્સીટીના સીડ હબ ગોડાઉન (ગેટ નં. ૩) પર જવું પડશે
બિયારણ વિતરણ મર્યાદા
📌 મગફળી: ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા.) – મહત્તમ ૨ હેક્ટર માટે
📌 સોયાબીન: ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) – મહત્તમ ૨ હેક્ટર માટે
⚠ મહત્વપૂર્ણ સૂચના:
📢 DND (Do Not Disturb) એક્ટિવેટ હશે તો SMS નહીં મળે, કૃપા કરીને DND હટાવો
📢 SMS ના મળ્યે પણ www.jau.in પરથી મંજુર થયેલ અરજદારની યાદી ચેક કરી શકાય
📞 વધુ માહિતી માટે સંપર્ક:
📍 બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ
📞 ફોન: ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ (Ext: 450)
📢 સંવાદદાતા: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ – (જૂનાગઢ)