પ્રાચી ખાતે દુંદાળા દેવ ભગવાન ગણેશજી બેસાડવામાં આવ્યા.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ મા માધવરાય ભગવાનના સાનિધ્ય માં આજરોજ ગણેશ ચતુર્થી ના દિવસે યાત્રિકો અને ભક્તજનોની ભિડ વચ્ચે સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા માધવરાયજી ની જગ્યા. માં ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે ગણેશ ચતુર્થી ના દિવસે ગામમાં યાત્રાધામ ભક્તિ મય માહોલ જોવા મળી રહ્યો હતો આજના દીવસ પુજા અર્ચના ના કાયૅકમ સાથે ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે ભક્તિ મય માહોલ વચ્ચે સ્થાપના કરવામાં આવી હતી

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)