પ્રાચી(તીર્થ) માં મોક્ષ પીપળો તેમજ સરસ્વતી ઘાટ આવતા યાત્રી કોના નજર માં આવે એવો બોર્ડ મૂકવામાં આવ્યા.

ગીર સોમનાથ

સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો તેમજ સરસ્વતી ઘાટ દરેક યાત્રી કોના નજર માં આવે એવો બોર્ડ મૂકવામાં આવેલ છે આ બોર્ડ જોઈને પ્રાચી મોક્ષ પીપળાએ તેમજ મંદિરે દર્શન કરવા સરળ બનશે. આ તકે હિરેનભાઈ પંડ્યા અજય ભાઈ જાની રાજુભાઈ જોષી. દિલીપભાઇ વ્યાસ ખંજન ભાઈ પુરોહિત પત્રકાર દિપકભાઈ જોષી નિશાંત ભાઈ વ્યાસ ગૌરવભાઈ મહેતા. સહદેવ ભાઈ જોષી કિશોરભાઈ પંડ્યા સહિત સભાગી બન્યા હતા…

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)