શ્રી ઔદીચ્ય ગઢીયા બ્રહ્મસમાજ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા.

જૂનાગઢ

શ્રી ઔદીચ્ય ગઢીયા બ્રહ્મસમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ગાંધીગ્રામ રેલ્વે ફાટક પાસે આવેલી જ્ઞાતિ ની વાડીમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ, આ તકે સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા જ્ઞાતિના ભાઈઓ બહેનો વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, છેલ્લે ઉપસ્થિત તમામે સમુહમાં મહાપ્રસાદ ગ્રહણ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)