સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ખાતે કાર્યશાળા યોજાઈ.

જૂનાગઢ

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના વિવિધ મોરચાની સયુંકત કાયૅશાળા આજરોજ યોજાઈ હતી, 2024 સૌરાષ્ટ્ર ના ઈન્ચાર્જ માનસીગભાઈ પરમાર પ્રભારી મુકેશભાઈ દાસાણી શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શમૉ ઘારાસભ્ય સંજયભાઈ કોરડીયા મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઇ ચાદેગરા ની ઉપસ્થિતિ માં જુનાગઢ મહાનગર ગીરનાર કમલમ ખાતે સદસ્ય કાર્યશાળા યોજાઈ હતી જેમાં આગેવાનો એ સદસ્યતા અભિયાન વિષય અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન અભાણી એ કર્યું હતું

આ તકે શ્રીહરેશભાઈ પરસાણા, મોહનભાઈ પરમાર, ભરતભાઇ બાલસ, આધ્યાશકિતબેન મજમુદાર, સુરેશ પાનસુરીયા સંગઠનના હોદેદારો, પૂર્વ કોપોરેટરશ્રીઓ વિવિધ મોરચા પ્રમુખ,મહામંત્રી, વોડૅ પ્રમુખ, મહામંત્રી, કાયૅકતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેતન નાઢા તથા સંજય પંડ્યા ની એક યાદી જણાવેલ છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)