જૂનાગઢ
ઉત્તર રેલવેના દિલ્લી સરાય રોહિલ્લા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નં. ૨૦૯૩૭ પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ૨૨ જુલાઈ ૨૦૨૫ (મંગળવાર)ના રોજ રદ કરવામાં આવી છે.
મુસાફરોની સલાહ છે કે આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય સંબંધી વિગતવાર માહિતી માટે તેઓ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ